Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કેન્દ્ર દ્વારા ખર્ચ કરેલ રૂ.૩૭૫૫ કરોડ ભાજપ પાસેથી વસૂલ કરાશે?: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછયું કે, જેવી રીતે દિલ્હી સરકાર દ્વારા જાહેરખબરમાં ખર્ચ થયેલ રૂ.૯૭ કરોડ 'આપ' પાસેથી વસુલ કરવાનો આદેશ આપેલ હતો, તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ કરેલ રૂ.૩૭૫૫ કરોડ ભાજપ પાસેથી વસૂલ કરવામાં આવશે? : ઉલ્લેખનીય છે કે, ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે જાહેરખબરમાં કેજરીવાલની તસ્વીર છાપતા 'આપ' પાસેથી પૈસા વસૂલવાનો આદેશ આપ્યો હતો

 

(3:39 pm IST)