Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પંજાબ જેવું રાજય કૃષિ કાનૂન ને લઇ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે : કેન્‍દ્રીય મંત્રી નરેન્‍દ્રસિંહ તોમર

કેન્‍દ્રીય કૃષિમંત્રી નરેન્‍દ્રસિંહ તોમર અને ખાદ્યમંત્રી પીયુષ ગોયલએ કહ્યું છે કે કૃષિ કાનૂન ખેડૂતોને બેહતર ભાવ પર અનાજ વેંચવાના અધિક વિકલ્‍પ આપવા માટે છે પણ પંજાબ જેવું રાજય એમને ગુમરાહ કરી રહ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું જો ખેડૂતોના ચશ્‍માથી આ કાનૂન ને જોશું તો એમને આ ફાયદો નજરે આવશે.

(10:13 pm IST)