Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ફાધર વાલેસનું ૯૫ વર્ષની વયે નિધન: ફાધર વાલેસ વર્ષો સુધી ગુજરાતમાં રહ્યા હતા. તેઓ ખ્રિસ્તી ધર્મના હતા પરંતુ સમગ્ર જીવન ગુજરાતમાં વિતાવ્યું

નવી દિલ્હી : સંખ્યાબંધ પ્રેરણાદાયી ગુજરાતી પુસ્તકો લખનાર ફાધર વાલેસનું ૯૫ વર્ષની વયે તેમના વતન સ્પેનમાં દુઃખદ અવસાન થયું છે. ફાધર વાલેસ વર્ષો સુધી ગુજરાતમાં રહ્યા હતા. તેઓ ખ્રિસ્તી ધર્મના હતા પરંતુ સમગ્ર જીવન ગુજરાતમાં વિતાવ્યું હતું. તેમના અવસાનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે

(11:31 am IST)