Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

આ સમય આપણા ભારતીયો વચ્‍ચે બંધુત્‍વ, વિશ્વાસ અને પ્રેમનો છેઃ અયોધ્‍યા કેસ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

       કોંગ્રેસ નેતા રાુહલ ગાંધીએ અયોધ્‍યા મામલા પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઇ કહ્યું છે આ સમય આપણા બધા ભારતીયો વચ્‍ચે બંધુત્‍વ, વિશ્વાસ અને પ્રેમનો છે.

        કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું બધા પક્ષ, સમુદાય અને નાગરિકો જો આ ફેસલાનુ સમ્‍માન કરતા સદીઓી ચાલી આવી રહેલ મીલઝુલની સંસ્‍કૃતિને બનાવી રાખવી જોઇએ.

(11:53 pm IST)