Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્‍યા મામલા પર ઉતરપ્રદેશના બધા જિલ્લામાં બનાવવામાં આવી અસ્‍થાયી જેલઃ યુપી-નેપાલ બોર્ડર સીલ

       અયોધ્‍યા મામલા પર શનિવારના સુપ્રીમ કોર્ટના ફેસલા પહેલા ઉતરપ્રદેશના બધા જિલ્લામાં અસ્‍થાયી જેલ બનાવવામા આવી છે.

        જયારે શુક્રવારના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ અને ટોચના અધિકારીઓની બેઠક પછી  યુપી,નેપાળ સીમાને સીલ કરી દેવામા આવેલ.

        જયારે ૩૧ જિલ્લાને સંવેદનશીલ માનવામા આવ્‍યા છે અને થોડા ભાગોમાં ઇન્‍ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

(11:50 pm IST)