Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અમારી ૬૭ એકર જમીન લઇ પ એકર આપી રહ્યા છેઃ આ કયાંનો ન્યાય ? અયોધ્યા કેસ પર ફારુકીની પ્રતિક્રિયા

        ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી) સદસ્ય કમાલ  ફારૂકીએ અયોધ્યા મામલા પર સુપ્રિમ કોર્ટના ફેસલાને લઇ કહ્યું છે કે

        અમને ૧૦૦ એકર જમીન પણ આપી દે તો પણ કોઇ ફાયદો નથી એમણે કહ્યું અમને દાનમાં શુ આપી રહ્યા છે તે, અમારી ૬૭ એકર જમીન લઇ પાંચ એકર જમીન આપી રહ્યા છે, આ કયાંનો ન્યાય ?

(11:02 pm IST)