Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પંચ પરમેશ્વરનો આદેશ માની સ્વીકાર કરો ફેસલોઃ અયોધ્યા ફેંસલા પર મુરલી મનોહર જોષીની પ્રતિક્રિયા

        રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુપ્રિમ કોર્ટના પ જજોની સંવિધાન પીઠના ફેસલા પર બીજેપી નેતા મુરલી મનોહર જોષીએ કહ્યું છે કે બધા લોકો પંચ પરમેશ્વરનો આદેશ માની આનો સ્વીકાર કરે.

        એમણે આગળ કહ્યું સુપ્રીમ કોર્ટએ વર્ષોથી ચાલી રહેલા વિવાદનો પટાક્ષેપ કર્યાે છે. આ ફેસલાનું  અનુપાલન જલ્દીથી જલ્દી કરવું જોઇએ.

(10:56 pm IST)