Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

શું આને થોડું ટાળી શકાતુ ન હતુ ? : અયોધ્યા ફેસલા પર પાક વિદેશમંત્રીની ટિપ્પણી

        પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કરતારપુર કોરિડોર ખુલવાના દિવસે અયોધ્યા મામલા પર આવેલ ફેંસલાને લઇ કહ્યું છે કે શુ આને થોડા સમય માટે ટાળી શકાતો ન હતો ?

        એમણે કહ્યું તમારે ધ્યાન ભટકાવવાને બદલે ખુશીના અવસરનો ભાગ બનવું જોઇતુ હતુ તે વેદના સંવેદનશીલ હતા એને આ શુભ દિવસનો હિસ્સો ન બનાવવો જોઇતો હતો.

(10:55 pm IST)