Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રામમંદિર સાથે દેશમાં રામરાજય પણ હોવું જોઇએઃ અયોધ્યા કેસ પર રાજ ઠાકરેની પ્રતિક્રિયા

    એમએનએસ પ્રમુખ  રાજ ઠાકરેએ  અયોધ્યા જમીન વિવાદ મામલા પર સુપ્રીમ કોર્ટના   ફેંસલાને લઇને કહ્યું છે કે આજ હુ ખુબ જ ખુશ છુ.

        આ પુરા સંઘર્ષ દરમ્યાન જે કારસેવકોએ બલિદાન આપ્યું એમનું બલિદાન બેકાર નહી જાય એમણે કહ્યું રામમંદિર જલ્દી બનવું જોઇએ. મારી ઇચ્છા છે કે રામમંદિર સાથે દેશમાં રામરાજય પણ હોવું જોઇએ.

(10:02 pm IST)