Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પાક વિદેશમંત્રીએ પી.એમ.મોદીને ટુંકી વિચારધારાના બતાવ્યાઃ પત્રકાર બરખાએ વિરોધ દર્શાવ્યો

        પત્રકાર બરખા દત્તએ એક વિડીયો ટવીટ કર્યો છે જેમાં એમણે વાતચીતમાં પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી નરેન્દ્ર મોદીને જીદી અને ટુંકી વિચારધારાના કહ્યા છે.

        બરખાએ કહ્યું પ્રધાનમંત્રીના સહયોગ વિના કરતારપુર કોરીડોર શકય ન હતુ. પ્રધાનમંત્રીનુ અપમાન  કરી શું આપ અહીં આવી રહેલા ભારતીય પ્રતિનિધિ મંડળનું અપમાન નથી કરી રહ્યાને ?

(9:57 pm IST)