Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પાકીસ્‍તાનએ કરતારપુર ગુરૂદ્વારામાં પ્રદર્શિત કર્યો બોંબઃ કહ્યું ભારતએ ૧૯૭૧ માં અહીં ફેંકયો હતો.

કરતારપુર કોરિડોર ખુલવા પહેલા પાકિસ્‍તાનએ દરબાર સાહિબ ગુરૂદ્વારા પર એક પ્રદર્શની લગાવી જેમાં એમણે એક બોંબ પણ રાખ્‍યો છે.

પાકિસ્‍તાનએ કહ્યું આ બોંબ ભારતીય વાયુસેના દ્વારા ૧૯૭૧ માં આ ગુરૂદ્વારા પર ફેંકવામાં આવ્‍યો હતો. બોંબ પાસે લાગેલા સાઇન બોર્ડ પર લખ્‍યું છે કે ભારતીય વાયુસેનાએ  ગુરૂદ્વારાને નષ્‍ટ કરવાના ઉદેશ્‍યથી આ બોંબ ફેંકયો હતો. સાઇન બોર્ડ પર લખ્‍યું છે ‘ વાહ ગુરૂજીકા ચમત્‍કાર.

(12:00 am IST)