Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

શું સરકાર આટલી કમજોર છે કે એક પત્રકારથી એને ડર લાગી રહ્યો છેઃ પત્રકાર આતિશ તાસીર પર શશિ થરૂર

ઓસીઆઇ કાર્ડને લઇ નોટીસનો જવાબ ન આપવાથી ભારત સરકારના દાવા પર પત્રકાર આતિશ તાસીરના ખંડનને લઇ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કહ્યું છે કે આ જોઇને દુઃખ થાય છે કે સરકારના પ્રવકતા ખોટા દાવા કરી રહ્યા છે.

એમણે કહ્યું શું આપણી સરકાર આટલી કમજોર છે કે એને એક પત્રકારથી ડર લાગી રહ્યો છે. પુત્રના પીએમ પર ‘ડિવાઇડર ઇન ચીફ' લેખથી ગૃહમંત્રી નારાજ થયા.

(9:50 pm IST)