Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સરહદ પાર જઇને ગુરૂદ્વારા પર કબજો કરવામાં કોઇ વાંધો નહીં: સુબ્રમણ્યમ સ્વામી

રાજયસભામાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરતારપુર કોરીડોર બાબતે પત્રકારો સાથે વાત કરતા કહયુ હતું કે ભારતીય સૈન્ય સરહદ પાર જઇને ગુરૂદ્વારા પર કબજો મેળવે તેમાં કંઇ નુકસાન નથી.

(3:28 pm IST)