Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઝાંસીમાં અથડામણઃ પોલીસએ કહ્યું અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહીઃ સપાએ બતાવ્યું દમનકારી

     ઝાંસી (ઉતરપ્રદેશ) માં અથડામણમાં પુષ્પેન્દ્ર યાદવના મોતના મામલા પર પોલીસએ કહ્યું છે કે ભ્રામક ખબર અથવા અફવા ન ફેલાવો નહી તો કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં અવાશે.

      આ પર સપાએ કહ્યું પુષ્પેન્દ્ર યાદવની નિર્મમ હત્યાના આરોપોમાં ઘેરાયેલી હત્યાપ્રદેશની પોલીસ હવે ટવિટર પર પણ દમનકારી રૂપ દેખાડી રહી છે.

          આજે પુષ્પેન્દ્ર યાદવના ઘરે જશે સપા અધ્યક્ષ અખીલેશ યાદવ. સપાએ હાઇકોર્ટ જજથી મામલાની તપાસ કરાવવાની માંગ કરી છે.

(11:25 pm IST)