Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

' ફરિશ્તે દિલ્લી કે' યોજના શરૂ સડક દુર્ઘટનામા ઘાયલોને મદદ કરનારાઓ થયા સમ્માનિત

         દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના ફરિશ્તે દિલ્લીના યોજનાની શરૂઆત કરી અને સડક દુર્ઘટનામા ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલે પહોંચાડનારા લોકોને સર્ટીફીકેટ આપીને સમ્માનિત કરાયા હતા.

         કેજરીવાલએ કહ્યું કે આ લોકો દિલ્લીના ફરિશ્તા છે, એમણે કહ્યું કે સડક દુર્ઘટનામા ઘાયલ થનારા બધા લોકોની સારવારનો ખર્ચ દિલ્લી સરકાર ભોગવશે.

(12:00 am IST)