Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બિહારીઓને ગુજરાતમાં જ રહેવા સીએમ નીતિશ કુમારનો અનુરોધ

મુખ્ય સચિવ અને ડીજીપી ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે સતત સંપર્કમાં

 

પટના :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતમાં રહેતા બિહારના લોકોને રાજ્ય છોડવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે"તમે જ્યાં પણ રહેતા હોવ ત્યાં નિશ્ચિંત થઈને રહો.રાજ્યમાં પરપ્રાંતિયોમાં ઊભા થયેલા ભયના માહોલ અને તેમની હિજરત બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અપીલ કરી છે

  પટનામાં એક કાર્યક્રમ બાદ નીતિશ કુમારે જણાવ્યું કે"અમારા રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે સતત સંપર્કમાં છે. અમે સમગ્ર પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યા છીએ

(9:55 pm IST)