Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કોરોના વેક્સિન સર્ટિફિકેટ અથવા તો નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ એર સુવિધા પોર્ટલ ઉપર મૂકવાની જોગવાઈ રદ થશે?

બહારના દેશોમાંથી ભારત આવવા, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે તેમનું કોરોના વેક્સિન સર્ટિફિકેટ અથવા તો નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ એર સુવિધા પોર્ટલ ઉપર મૂકવો ફરજિયાત હતો. ભારત સરકાર આ જોગવાઈ રદ કરવા વિચારણા કરી રહ્યાનું જાણવા મળે છે. આ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાય રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

(11:25 pm IST)