Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

પુડ્ડુચેરીના કોરોના સંક્રમણના ર૬૮ નવા કેસ નોંધાયા : વધુ પાંચ લોકોના મોત

પુડ્ડુચેરીમાં કોરોના વાયરસથી બે મહિલાઓ સહિત પાંચ વધુ લોકોના મોત પછી રાજયમાં આ બિમારીથી મરનારાની સંખ્‍યા ૮૦ થસ ગઇ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર૬૮ નવા કેસ નોંધાયા આ માહિતી સ્‍વાસ્‍થ્‍ય વિભાગના એક વરિષ્‍ઠ અધિકારીએ આપી.

(12:00 am IST)