Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોરોના મહાસંગ્રામ : રાજસ્થાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૯૯ નવા કેસ નોંધાયા

જયપુર : રાજસ્થાનમાં કોરોના વયારસ સંક્રમણથી વધુ નવ લોકોના મોત થયા પછી મૃતકની સંખ્યા વધીને ૭૭૬ થઇ ગઇ આ સાથે ૪૯૯ નવા કેસ નોંધાયા છે. આ ઘાતક વાયરસથી રાજયમાં સંક્રમિતોની કુલ સંખ્યા પ૦૬પ૬ થઇ ગઇ ફકત જયપુરમાં જ સંક્રમણથી અત્યાર સુધીમાં ર૧૪ લોકોના મોત થયા.

રાજયભરમાં કોરોના વાયરસ સંક્રમણના કારણ ઘણા થાણા ક્ષેત્રમાં કર્ફયુ લાગ્યો છે.

(12:00 am IST)