Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોરોના મહામારી : કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી ચૌધરી કોરોના વાયરસ સંક્રમિત

નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી કૈલાસ ચૌધરી કોરોના વાયરસ સંક્રમિત થયા છે. તેઓ એક હોસ્પિટલમાં દાખલ થયા છે. ચૌધરીએ ટવિટ કરી આ જાણકારી આપી શરૂઆતી લક્ષ્મણ જોવા મળ્યા પછી પરીક્ષણ કરાવતા રીપોર્ટમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઇ એમનું સંસદીય ક્ષેત્રે જેસલમેર છે.

(12:00 am IST)