Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

સુષમાએ કહ્યું હતું ધન્યવાદ ન કહો, હું મારૂ કામ કરી રહી હતીઃ કુલભુષણના પરિવારની પ્રતિક્રિયા

        પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવેલ ભારતીય નૌસેના ના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના પરિવારજનોએ  પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો છે.

         એમણે કહ્યું કે હાલમાં જ તે સુષમાને મળ્યા હતા અને સુષમાએ કહ્યું હતું કે તે વારંવાર એમને ધન્યવાદ ન કહે કારણ તે  ફકત પોતાનું કામ કરી રહ્યા હતા.

        

(12:00 am IST)