Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભારત-યુરોપિયન યુનિયનની ૧૫મી સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રી વાસ્તવએ કહ્યુ કે ભારત-યુરોપિયન યુનિયનનુ ૧૫મું સમીટ ૧૫ જુલાઇના વર્ચઉલ રીતે થશે આમા પીએમ, યુરોપિયન કાઉન્સિલના પ્રેસીડન્ટ, યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ભાગ લેશે અને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વાતચીતની સમીક્ષા કરશે કોરોનાને લઇને પણ ચર્ચા થશે.

(10:25 pm IST)