Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઉતરાખંડઃ પિથોરાગઢમાં નેપાલને જોડતા ફુટબ્રિજને ખોલવાનો પ્રશાસનએ આપ્યો આદેશ

ઉતરાખંડના પિથોરાગઢ જિલો પ્રશાસનએ ભારતમાં પેન્શન પ્રાપ્ત કરવાવાળા નેપાલના નાગરિકો માટે આજથી ૧૦ જુલાઇ સુધી ધારચૂલા જૌલજીબી અને ઝુલાઘાટમાં ભારત અને નેપાલને જોડતા ફુટબ્રીજને મલવાનો આદેશ આપ્યો છે સ્વાસ્થ્ય નિયમો પાછળવા પડશે.

(12:14 am IST)