Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પોતાના સામાનની સાથે જમ જમ પાની લાવી શકે છે હજ યાત્રીઃ એર ઇન્ડિયાની જાહેરાત

         વિમાનન કંપની એર ઇન્ડિયાએ કહ્યું છે કે સાઉદી અરબથી પરત આવનાર હજયાત્રીઓ હવે પોતાની સાથે જમ જમ કુવાનુ પવિત્ર પાણી પણ લાવી શકશે.

         રીપોર્ટસ મુજબ ૪ જુલાઇના એર ઇન્ડિયાના જેદા કાર્યાલયએ વિમાનમાં બદલાવ અને સીટીનો કમીના કારણે ૧પ સપ્ટેમ્બર સુધી આબે જમ જમ લઇ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

 

(11:44 pm IST)