Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

યુનેસ્કો કરશે ગુરુ નાનકની રચનાઓનું વિભિન્ન ભાષાઓમાં અનુવાદ

 કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલએ બતાવ્યુ છે કે ગુરુનાનક દેવની પપ૦ મી જયંતિના અવસર પર યુનેસ્કો એમની રચનાઓના સંગ્રહનું વિશ્વની વિભિન્ન ભાષાઓમાં અનુવાદ અને પ્રકાશન કરશે.

        આ અવસર પર સ્મારક, સિકકા, અને ટપાલ ટિકીટ જારી કરવા ઉપરાંત બ્રિટન અને કેનેડાના એક-એક વિશ્વવિદ્યાલયમાં ગુરુ નાનક દેવની પીઠ સ્થાપિત કરવામાં આવશે.

        નેશનલ બુક ટ્રસ્ટ ગુરબાનીનું વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરશે.

(11:14 pm IST)