Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રામાયણ પરિપથ થીમને લઇ ૧પ સ્‍થળોનો કરવામાં આવશે વિકાસઃ પર્યટન મંત્રાલયની જાહેરાત

        પર્યટન મંત્રાલય ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ૯ રાજયોમાં રામાયણ પરિપથ થીમ પર ૧પ સ્‍થાનો પર પર્યટન વિકાસ કરશે. જયારે રાજય સરકારોથી આ પરિયોજનાનો પ્રસ્‍તાવ તૈયાર કરવા કહેવામાં આવ્‍યું છે.

         આ પરિયોજનાને લઇ ઉત્તરપ્રદેશમાં ચિત્રકુટ અને શ્રૃંગવેરપુરના વિકાસ માટે રૂ. ૬૯.૪પ કરોડ અને અયોધ્‍યા માટે રૂ. ૧૩૩.૩૧ કરોડ સ્‍વીકૃત કરવામાં આવ્‍યા.

         બિહારના સીતામઢીમાં ભગવાન રામ-સીતા પર આધારિત પ્રસ્‍તાવિત સંગ્રહાલય બનાવવાનો ઇન્‍કાર થયો છે.

(10:34 pm IST)