Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કર્ણાટક સરકાર પાડવાની નથી : ભાજપનું ષડ્યંત્ર સફળ થવાનું નહીં :પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો દાવો

ટુંક સમયમાં ધારાસભ્યોની નાગાજગીનો પણ અંત આવશે :કુમારસ્વામી

બેંગ્લુરુ : કર્ણાટકના સીએમ કુમારસ્વામી બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુડુરાવે દાવો કર્યો કે, કર્ણાટકમાં અમારી સરકાર સ્થિર છે. જેડીએસ અને કોંગ્રેસની સરકાર પડવાની નથી. અમને વિશ્વાસ છે કે, કર્ણાટકમાં ભાજપના ષડ્યંત્ર સફળ થવાનું નથી.

 કુમારસ્વામીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં અમારી સરકાર પર કોઈપણ પ્રકારનું સંકટ નથી. ટુંક સમયમાં ધારાસભ્યોની નાગાજગીનો પણ અંત આવશે. કર્ણાટકમાં અમારી સરકાર સારી રીતે ચાલી રહી છે

(1:19 pm IST)