Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

યુપીનું ભગવાન જગન્નાથ મંદિર સાત દિવસ પહેલા કરે છે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના કાનપુર જનપદમાં ભગવાન જગન્નાથનું મંદિર છે. મંદિરની મહત્વની બાબત એ છે કે તે સાત દિવસ પહેલાં આગાહી કરે છે કે વરસાદ ક્યારે આવશે? વરસાદ આવ્યાના 7 દિવસ પહેલા મંદિરની છત ટપકવા લાગે છે. તેના આધારે ખબર પડે છે કે હવે 7 દિવસમાં વરસાદ આવશે. અહીં ટપકાંનું કદ એવું હોય છે જેવો વરસાદ પડવાનો હોય. મંદિરનો અંતિમ જીર્ણોદ્વાર 11 મી સદીમાં થયો હતો.

 

(2:25 pm IST)