Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નિકાસકારોનારૂ. ૭૦૦૦ કરોડના જીએસટી રિફન્ડને મળી મંજુરી

નવી દિલ્હીઃસેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્ષ અને કસ્ટમ્સ (સીબીઆઇસી) એ આપી માહીતી નિકાસકારોના રૂ.૭૦૦૦ કરોડના જીએસટી રિફન્ડને મંજુરીઃ રિફન્ડના મામલાઓનો ત્વરીત નિકાલ લાવવા ૩૧ મેથી ૧૪ જુન સુધીની ઝુંબેશઃ વિવિધ નિકાસકારોના રૂ). ૧૪ કરોડના રિફન્ડ અટવાયા છે.

 

(3:59 pm IST)