Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

૯૮ વર્ષની ઉંમરે ૪૧ ઉપવાસની ઉગ્ર આરાધના

મુંબઇ,તા. ૯ : મહાનગરી  મુંબઇના કાંદીવલી ખાતે ૯૮ વર્ષીય જૈન સુશ્રાવિકા મનોહરભાઇ સોહનલાલ ધારીવાલે જીવનના ઉથ્‍થાન અને આત્‍મ કલ્‍યાણ માટે ઉપવાસની આરાધના આરંભી હતી. શનિવારે તેમના ૪૧માં ઉપવાસના દિવસે ઓલ ઇન્‍ડીયા જૈન જર્નાલીસ્‍ટ એસોસીએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હાર્દીક હુંડીયાજીએ તપસ્‍વીના દર્શન કરી સુખ શાતા પુછી હતી. હુંડીયાજીએ તેમના પરિવારને મળી ધર્મ ચર્ચા કરી અનુમોદન કરી હતી.

 

(2:26 pm IST)