Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 290

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

‘‘ જયારે તમેખૂશ, પ્રેમાળ છો-આજ ક્ષણો છે જયારે દરવાજો ખૂબજ જ નજીક છે.''

હમેશા એવુ બને છે કે જયારે લોકો દુઃખી, ચીંતામાં અને તણાવમાં હોય છે ત્‍યારે ધ્‍યાન કરે છે પરંતુ ત્‍યારે પ્રવેશ કરવો ખૂબજ જ અઘરો છે તે પ્રવાહની વિપરીત છે.

અચાનક એક દિવસ સવારે તમને ખૂબ જ સારૂ લાગે છ.ે કોઇપણ કારણ વગર તમારા અને બ્રહ્માંડ વચ્‍ચે કઇજ બની ગયું છે કદાચ રાત્રે રાહત નીદ્રામાં કઇક બની ગયું છે જેથી સવારે તમને સારૂ લાગે છે તે સમયને બગાડો નહી ફકત થોડા-સમયનું ધ્‍યાન તમારા માટે બધા દરવાજા ખોલી શકે છ.ે

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:26 am IST)