Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ઉત્તરાખંડમાં થી ૧૧ થી ૧૮ મે સુધી કોરોના કફર્યું અમલમાં રહેશે

ઉત્તરાખંડ સરકારે કોરોનાનો ફેલાવો અટકાવવા ૧૧ મે ના રોજ સવારે ૬ થી ૧૮ મેના  સવારે ૬ સુધીનો 'કોવિડ કર્ફ્યુ' લગાવવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે: કેબિનેટ પ્રધાન સુબોધ ઉનયાલ

(10:41 pm IST)