Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સોશલ મીડિયા પર ન નાખો કોરોના દર્દીઓના નામ અને સરનામાઃ સરકારએ જારી કરી એડવાઇઝરી

નવી દિલ્લીઃ સરકારએ કોરોના સંક્રમિત લોકો માટે નવી ગાઇડ લાઇન જારી કરી છે. સરકારએ કહ્યું કે કોરોનાથી સંક્રમિત અથવા કોરોનટાઇમમાં રાખેલા લોકોના નામ અને સરનામા સોશલ મીડિયા પર ન નાખે.

થોડા એવા મામલા સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ સાર્વજનિક થવા  પર એમના અથવા એમના પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.

(12:00 am IST)