Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જમ્મૂ-કાશ્મીરમાં કોરોના સંકટઃ કોરોનાના ૧૪ નવા મામલા, સંક્રમિતોની સંખ્યા ૧૩૬ થઇ

જમ્મૂઃ જમ્મૂ-કાશ્મીરમાં બુધવારના કોવિડ-૧૯ના ૧૪ નવા મામલા સામે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમિતોની સંખ્યા ૧૩૬ થઇ ગઇ સરકારી પ્રવકતા રોહિતએ ટવિટ કરી કહ્યું આજ ૧૪ નવા મામલા કાશ્મીરમાં ૧૧, જમ્મૂમાં ત્રણ કુલ મામલા ૧૩૬, સારા સમાચાર બે રોગી ડિસ્ચાર્જ થઇ ચૂકયા છે.

કાશ્મીરમાં ૧૧ મામલા ચાર બાંદીપોરા જિલ્લાના છે. જે કોઇ પૂર્વ સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવ્યો હતો.  શ્રીનગર જિલ્લાના લોકોએ નાઇજીરિયાની યાત્રા કરી હતી.

(12:00 am IST)