Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ફારુખ અબ્દુલ્લાનો ફરી વિસ્ફોટ :સતત વિવાદી બયાનો

 

કાશ્મીરી પંડિતો કાશ્મીરનો અભિન્ન હિસ્સો છે ,જમ્મુ-કાશ્મીર એમના વિના અધૂરું છે,એક દિવસ એવો જરૂર આવશે કાશ્મીરી પંડિતો જરૂર પોતાના અસલી નિવાસ (કાશ્મીર ) પરત આવશે

 

  હજુ એક અઠવાડિયા પહેલા ભારતના ભાગલા માટે સરદાર પટેલ અને નહેરુ અને મૌલાના આઝાદને જવાબદાર ઠેરવેલ અને જિન્ના પાકિસ્તાન બનાવવા માટે જવાબદાર નહોતા તેમ કહ્યું હતું

 

  જો પાકિસ્તાન ભારત સાથે સારા સબંધો ઇચ્છતા હોય તો અટકવાદ બંધ કરે પોતાનું રૂખ બદલે નહીં ખરાબ પરિણામ -યુદ્ધ થશે

(12:24 am IST)