Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જેએનયુ અધ્યક્ષ આઇશી ઘોષએ કહ્યું વિશ્વ વિદ્યાલયના કુલપતિ એમ. જગદિશકુમારને ન હટાવાય ત્યાં સુધી કોઇ સમજુતી નહી

જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષએ ગુરુવારના કહ્યું કે જયાં સુધી વિશ્વ વિદ્યાલયના કુલપતિ (વીસી) એમ જગદિશકુમારને હટાવવામાં નહી આવે ત્યાં સુધી વિદ્યાર્થી અને ફેકલ્ટી નરમ નહી પડે.

માનવ સંશાધન વિકાસ (એચઆરડી) અધિકારીઓની મુલાકાત પછી એમણે આ ટિપ્પણી કરી ઘોષએ કહ્યું કે એમને માનવ સંશાધન વિકાસ મંત્રાલયથી કુલપતિને હટાવવાનો અનુરોધ કર્યો છે જેના પર એમણે કહ્યું કે આ સંબંધમા શુક્રવારના વાતચીત થશે.

એમણ કહ્યું વીસીને હટાવવાના મુદા પર માનવ સંશાધન વિકાસ મંત્રાલયથી કોઇ સમજુતી નહી થાય તે હિન્દુ પણ વિચારી રહ્યા છે કે વીસીને હટાવવા જોઇએ કે નહી.

(10:29 pm IST)