Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જોત જોતામાં ૧૭૬ જીવન મૃતદેહમાં ફેરવાયા

ગઈકાલે ઈરાનમાં અકસ્માતનો ભોગ બનેલ યુક્રેન એરલાઈન્સના બોંઈગ વિમાનમાં સવાર ૧૭૬ લોકો મોતને ભેટયા હતા. વિમાનના કાટમાળમાંથી બચાવકર્મીઓએ મૃતદેહો કાઢયા હતા.

(3:22 pm IST)