Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૨૭થી યોગી સરકાર દ્વારા ગંગાયાત્રાઃ આનંદીબેન-આદિત્યનાથ પ્રારંભ કરાવશે

બિજનોરથી પ્રારંભઃ કાનપુરમાં સમાપ્તઃ ૧૦૨૫ કી.મી. - લાંબી યાત્રા

ઉત્ત્।ર પ્રદેશ સરકાર ૨૭ જાન્યુઆરીથી ગંગા યાત્રા કરશે. આ યાત્રા બિજનોરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બલિયામાં રાજયપાલ આનંદીબેન પટેલ દ્વારા શરૂ કરવામાં આવશે.  આ યાત્રા ગંગા સાથે ૨૬ જિલ્લાઓમાંથી પસાર થશે. ૧૦૨૫ કિલોમીટર લાંબી યાત્રા કાનપુરમાં સમાપ્ત થશે.(૪૦.૧)

 

(11:35 am IST)