Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મહાગઠબંધનનો હીસ્સો નહી બને: કોંગ્રેસ - બીજેપીથી દૂર રહેશે : નવિન પટનાયક

ઓરીસ્સાના મુખ્યમંત્રી અને બીજેડીના અધ્યક્ષ નવિન પટનાયકએ કહ્યું છે કે એમની પાર્ટી મહાગઠબંધનનો હીસ્સો  નહી બને. અને કોંગ્રેસ તથા બીજેપીથી સમાન દૂરી બનાવીને રહેશે. આ પહેલા મહાગઠબંધનમા સામેલ થવાને લઇ પટનાયકએ કહ્યું હતુ કે નિર્ણય લેવા માટે એમની પાર્ટીને જોડા સમયની જરૂરત છે.

(12:30 am IST)