Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાતના લોકોનો જનાદેશને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છુંઃ રાહુલ ગાંધી

અમે પુનર્ગઠન કરીશું, સખત મહેનત કરીશું અને દેશના આદર્શો અને રાજ્યના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખીશું

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ગુજરાતની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. અમે પુનર્ગઠન કરીશું, સખત મહેનત કરીશું અને દેશના આદર્શો અને રાજ્યના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખીશું. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ધમાકેદાર 77 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે તેને માત્ર 17 બેઠકો જ મળતી જોવા મળી રહી છે.

 

(7:38 pm IST)