Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

અર્થવ્યવસ્થા સુધરવામા ૧૮ થી ર૦ મહીનાનો સમય લાગેઃ કુમાર મંગલમ બિડલાની પ્રતિક્રિયા

 આદિત્ય બિડલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિડલાએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડર શિપ સમિટ-ર૦૧૯ માં કહ્યું છે કે અર્થવ્યવસ્થા સુધરવામા ૧૮ થી ર૦ મહિનાનો સમય લાગી શકે છે.

        એમણે કહ્યું સરકારએ ઘણા કદમ ઉઠાવ્યા છે પણ આપણે એક મજબૂત સમાજ કોષીય પ્રોત્સાહનની જરુર છે. બિડલાએ કહ્યું અર્થવ્યવસ્થાની હાલત સુધારવા માટે જીએસટી દરને ઘટાડી ૧પ ટકા પર લાવવો જોઇએ.

(12:00 am IST)