Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

સાંભળ્‍યું છ કે બીજેપી કનેકશન છે માટે બચાવવામા આવી રહ્યા છે ઉન્નાવ કેસના આરોપી : પ્રિયંકા ગાંધીની સટાસટી

        ઉન્નાવ (ઉતરપ્રદેશ) માં રેપ પીડિતાના પરિવારને મળવા પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારના કહ્યુ કે મે સાંભળ્‍યું છે કે અપરાધીઓને બીજેપી સાથે કનેકશન છે માટે તેમને બચાવવામાં આવી રહ્યા છે.

        પ્રિયંકાએ કહ્યું પીડિતાના પુરા પરિવારને છેલ્લા એક વર્ષથી પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે. પ્રદેશની અંદર અપરાધીઓમા ડર નથી. યુપીને શું બનાવી દીધુ છે અહીં મહિલાઓ માટે જગ્‍યા નથી.

(12:00 am IST)