Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખોટા નિવેદનથી બનેલ વાતાવરણ દેશને પ્રભાવીત કરે છે : આવા મામલા કોંગ્રેસ સંસદમાં લાવશે : સાંસદ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ ઉત્તરપ્રદેશમા એક ઇન્સપેકટરની મોબ લીચીંગ થઇ અને રાજય સરકાર  આમા સામીલ લોકોનું સમર્થન કરે છે. એમણે કહ્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખોટા નિવેદનથી તૈયાર થયેલ વાતાવરણથી પુરો દેશ પ્રભાવીત બન્યો અને આ રીતના મામલાને કોંગ્રેસ સંસદમાં લાવશે.

(11:04 pm IST)