Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજનિતીક દળનું કામ મંદિર મસ્જિદ બનાવવાનું નથીઃ બીજેપી રામમંદિરની વાતો કરે છે આ મુદદે રાજનીતી બંધ કરવી જોઇએઃ કેન્દ્રીય મંત્રી કુશવાહા

કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (રાલોસપા) ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા એ કહ્યુ કે રાજનિતીક દળનું કામ મંદિર-મસ્જિદ બનાવવાનું નથી. રામમંદિર એક રાજનિતિક જુમલો છે. કુશવાહાએ કહ્યુ લોકસભા ચૂંટણી આડે થોડા મહિના બાકી છે માટે બીજેપી રામમંદિર નિર્માણની વાતો કરે છે પરંતુ એને આ મુદા પર રાજનિતી બંધ કરવી જોઇએ.

 

(12:00 am IST)