Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

પોતાના રાજકીય ગુરુ અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીને મળવા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના નિવાસસ્થાને ગયા હતા અને જન્મદિવસની શુભકામના આપી હતી.

અડવાણીજી આજે ૯૧ વર્ષના થયા છે.

નરેન્દ્રભાઈએ તેમને વંદન કરી ફૂલ આપી શુભેચ્છા આપી હતી. જતા પહેલા નરેન્દ્રભાઈએ ટ્વિટર ઉપર અડવાણીજીને મુંબરકબાદી પાઠવી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિતભાઇ શાહ પણ અડવાણીજીને શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:09 pm IST)