Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

નેહરૂ સાથે મતભેદ બાદ ત્યારના આરબીઆઇ ગવર્નર રામારાવે રાજીનામું આપેલ

એક અંગ્રેજી અખબારના જણાવ્યાં મુજબ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું પણ આરબીઆઇ ના ચોથા ગર્વનર (૧ જુલાઇ ૧૯૪૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯પ૭) સર બેનેગલ રામારાવ સાથે મતભેદ થયેલ. નેહરૂએ એમને લખ્યું હતુ કે આરબીઆઇનું કામ સરકારને સલાહ આપવાનું જરુર છે પરંતુ એમને સરકારની સાથે ચાલવું પડે.

(12:00 am IST)