Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

મતભેદથી પરેશાન આરબીઆઇ ગવર્નર ૧૯ નવેમ્બરે રાજીનામું આપી શકે

એક ઓનલાઇન ફાઇનાન્શીયલ પબ્લીકેશનના જણાવ્યા પ્રમાણે ૧૯ નવેમ્બરે આરબીઆઇ બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. અહેવાલમાં પટેલના નજીકના સુત્રોના અહેવાલ પ્રમાણે જણાવવામાં આવ્યું કે  ગવર્નર સરકારની સાથે મતભેદોથી પરેશાન થઇ ગયા છે. અને આ એમના સ્વાસ્થ્ય ઉપર  પણ ખરાબ અસર પાડી શકે.

(12:00 am IST)