Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 21.462 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24.955 દર્દીઓ રિકવર થયા : વધુ 276 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.50.160 થયો :એક્ટીવ કેસ 2.33 .591 થયા : કુલ કેસની સંખ્યા 3.39.14.465 થઇ

સૌથી વધુ કેરળમાં 12.288 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2681 કેસ, તામિલનાડુમાં 1390 કેસ, મિઝોરમમાં 1302 કેસ, પશ્ચિમ બંગાળમાં 771 કેસ, આંધ્રપ્રદેશમાં 643 કેસ,ઓરિસ્સામાં 582 કેસ, કર્ણાટકમાં 442 કેસ,આસામમાં 295 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 21.462 કેસ નોંધાયા છે. જ્યારે 24.955 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 21.462 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 276 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50.160 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 21.462 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.39.14.465 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.33.955 થઇ છે છેલ્લા 24 કલાકમાં 24.955 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.32.17.637 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 12.288 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2681 કેસ, તામિલનાડુમાં 1390 કેસ, મિઝોરમમાં 1302 કેસ, પશ્ચિમ બંગાળમાં 771 કેસ, આંધ્રપ્રદેશમાં 643 કેસ,ઓરિસ્સામાં 582 કેસ, કર્ણાટકમાં 442 કેસ,આસામમાં 295 કેસ નોંધાયા છે

(1:12 am IST)