Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પોસ્ટમાર્ટમ નિયમોનો ફાયદો લઇ ૧૭ વર્ષ સુધી બચી ૬ લોકોની હત્યા કરનારી કેરળની મહિલા

         વર્ષ ર૦૦ર-ર૦૧૬ સુધી પરિવારના ૬ સદસ્યોની હત્યા કરનારી કેરળની મહિલા પોસ્ટમાર્ટમ નિયમોનો ફાયદો ઉઠાવી ૧૭ વર્ષ સુધી કાનૂનથી બચતી રહી.

         હત્યાઓને લઇ અન્ય સદસ્યોને શંકા ન બતાવી અને કોઇ સંબંધીની ફરિયાદ પર જ પોસ્ટમાર્ટમ થાય છે. પોલીસએ કહ્યું કે સંદિગ્ધ મામલાની જાણકારી આપવા માટે હોસ્પિટલ બાધ્ય નથી થતી. જોલી અમ્માને શનિવારના ધરપકડ કરવામાં આવી હતી.

(11:54 pm IST)