Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ભારતમાં વસવાટ કરતા રોહીંગ્યા મુસલમાનોએ મ્યાંમાર પરત ફરવાનો ઇન્કાર કર્યો

ભારતીય કેમ્પમાં  વસવાટ કરતા રોહીંગ્યા મુસ્લીમોએ  મ્યાંમાર પરત મોકલવાના ડરથી  જાહેર કરતા કહ્યું છે કે દેશમાં શાંતિ જળવાઇ રહે ત્યાં સુધી તે પરત નહી જાય. એક રોહિંગ્યાએ કહ્યું કે અમે અમારો દેશ કોઇ લાલચથી નહોતો છોડયો. કોઇ પોતાનો  દેશ છોડવા ઇચ્છતું ન હોય જયારે ભારતએ ૭ રોહિંગ્યાઓને મ્યાંમાર મોકલી આપ્યા.

(11:03 pm IST)